Sunday, March 11, 2012

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે

સહન ચુપચાપ કરવાથી જીવન ફોગટ વહી જાશે.
કદમની બેડીઓ ‘કાયર’ સમા શબ્દો કહી જાશે.
જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,
નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે..!!

                                          - શૂન્ય પાલનપુરી

No comments:

Post a Comment