Wednesday, March 14, 2012

gujjus

વિઘ્નો તો જીવનમાં અનંત આવે છે;
બસ પ્રતિકારથી એનો અંત આવે છે;
ઘટના ક્રમ છે કુદરત નો
કે જેને પાનખર ઝીલી હોય તેને જ વસંત આવે છે...!!

No comments:

Post a Comment