Thursday, November 22, 2012

પ્રક્રુતિના ત્તત્વો શુ કહે છે ?


સરોવર : દાન દેવાથી ઈશ્વરે આપેલું ઓછું થવાનું નથી
સૂર્ય : અતિ ઉગ્ર બનશો તો કોઈ સામે પણ નહીં જુએ
વાદળ : મારી જેમ બીજા પર વરસી જતાં શીખો

બીજ : પૃથ્વીના પડને ચીરીને બહાર આવો
વૃક્ષ : કાયાને કષ્ટ આપી શરણે આવેલાને શાંતિ આપો
સાગર : મારી જેમ સારા ખરાબ તત્વોને તમારામાં સમાવો
ગુલાબ : મારી જેમ સુકૃત્યોની સુગંધ બીજાને આપો
તારો : અંધકારમાં આશાનો પ્રકાશ પણ ગુમાવશો નહીં
ચંદન : પોતે ઘસાઓ પણ બીજાને શીતળતા આપો
ઝરણું : ધ્યેય પ્રાપ્તિ માટે સતત આગળ વધો
લીમડો : કડવા વેણ કહો તો પણ બીજાની ભલાઈ માટે કહેજો
ધરતી : સારા ખરાબ સૌનું સહન કરતાં શીખો
આફત : જેવા સાથે તેવા થાવ

No comments:

Post a Comment