Friday, September 16, 2011

ભરોસો..!!

અગર જો ભગવાન પર ભરોસો કરવાનું શીખવુ હોય,
તો પંખીઓ પાસે થી શીખો.....
કેમ કે,
જ્યારે તે સાંજે ઘરે પાછુ જાય છે ત્યારે
તેની ચાંચ માં કાલ માટે કોઇ દાણો નથી હોતો...!!

No comments:

Post a Comment